Navpad Khamasana Duha || નવપદ ના ખમાસમણા ના દુહા

0

श्री अरिहंत पद के खमासमण के दुहे

अरिहंत पद ध्यातो थको,
दव्वह गुण पज्जाय रे;

भेद छेद करी आतमा,
अरिहंत रूपी थाय रे.

वीर जिनेश्वर उपदिशे,
तुमे सांभल जो चित्त लाई रे

आतमध्याने आतमा,
रिद्धि मले सवि आई रे.

श्री सिद्ध पद के खमासमण के दुहे

रूपातीत स्वभाव जे,
केवल दंसण नाणी रे,

ते धाता निज आत्मा,
हो गये सिद्ध गुण खाणी रे

वीरो जिनेश्वर उपदिशे,
तुम्हें संभल जो चित्त लायी रे

आतमध्याने आतमा,
रिद्धि मले सवि आई रे.

श्री आचार्यपद के खमासमण के दुहे

ध्याता आचार्य भला,
महामंत्र शुभध्यानी रे,

पंच प्रस्थाने आतमा,
आचार्यज होय प्राणी रे,

वीराजिनेश्वर उपदिशे,
तुमे सांभलजो चित्त लाई रे,

आतमध्याने आतमा,
रिद्धि मले सवि आई रे.

श्री उपाध्यायपद के खमासमण के दुहे

तप सज्झाये रत सदा,
द्वादश अंगना ध्याता रे.,

उपाध्याय ते आतमा,
जगहबंधव जगभ्राता रे.

वीरो जिनेश्वर उपदिशे,
तुम्हें सांभलजो चित्त लाई रे

आतमध्याने आतमा,
रिद्धि मले सवि आई रे.

श्री साधुपद के खमासमण के दुहे

अप्रमत जे नित रहे,
नवी हरखे नवी शोचे रे,

साधु सुधा ते आतमा,
शुं मुंडे शुं लोचे रे…?

वीर जिनेश्वर उपदिशे,
तुमे सांभर जो चित्त लाई रे,

आतमध्याने आतमा,
रिद्धि मले सवि आई रे.

श्री दर्शनपद के खमासमण के दुहे

शम संवेगादिक गुणा,
क्षय उपशम जे आवे रे,

दर्शन तेही ज आतमा,
शुं होय नाम धरावे रे.

वीर जिनेश्वर उपदिशे,
तुम्हें सांभल जो चित्त लाई रे.

आतमध्याने आतमा,
रिद्धि मले सवि आई रे.

श्री ज्ञानपद के खमासमण के दुहे

ज्ञानावरणीय जे कर्म छे,
क्षय उपशम तस थाय रे

तो हुए एही ज आत्मा,
ज्ञाने अबोधता जाय रे

वीर जिनेश्वर उपदिशे,
तुम्हें सांभल जो चित्त लाई रे

आतमध्याने आतमा,
रिद्धि मले सवि आई रे.

श्री चारित्र पद के खमासमण के दुहे

जाण चारित्र ते आतमा,
नीज स्वभावमां रमतो रे

लेश्या शुद्ध अलंकर्यो,
मोह बने नवी भमतो रे

वीर जिनेश्वर उपदिशे,
तुम्हें सांभल जो चित्त लाई रे

आतमध्याने आतमा,
रिद्धि मले सवि आई रे.

श्री तपपद के खमासमण के दुहे

इच्छारेधे संवरी,
परिणति समता योगेरे;

तप ते एही ज आतमा,
वर्ते निज गुण भोगे रे.

वीर जिनेश्वर उपदिशे,
तुम्हें सांभल जो चित्त लाई रे

आतमध्याने आतमा,
रिद्धि मले सवि आई रे.

નવપદ ના ખમાસમણા ના દુહા

શ્રી અરિહંત પદ ના ખમાસમણા ના દુહા

અરિહંત પદ ધ્યાતો થકો,
દવ્વહ ગુણ પજ્જાય રે;

ભેદ છેદ કરી આતમા,
અરિહંત રૂપી થાય રે.

વીર જિનેશ્વર ઉપદિશે,
તુમે સાંભલ જો ચિત્ત લાઈ રે

આતમધ્યાને આતમા,
રિદ્ધિ મલે સવિ આઈ રે.

શ્રી સિદ્ધ પદ ના ખમાસમણા ના દુહા

રૂપાતીત સ્વભાવ જે,
કેવલ દંસણ નાણી રે,

તે ધાતા નિજ આત્મા,
હો ગયે સિદ્ધ ગુણ ખાણી રે

વીરો જિનેશ્વર ઉપદિશે,
તુમ્હેં સંભલ જો ચિત્ત લાયી રે

આતમધ્યાને આતમા,
રિદ્ધિ મલે સવિ આઈ રે.

શ્રી આચાર્યપદ ના ખમાસમણા ના દુહા

ધ્યાતા આચાર્ય ભલા,
મહામંત્ર શુભધ્યાની રે,

પંચ પ્રસ્થાને આતમા,
આચાર્યજ હોય પ્રાણી રે,

વીરાજિનેશ્વર ઉપદિશે,
તુમે સાંભલજો ચિત્ત લાઈ રે,

આતમધ્યાને આતમા,
રિદ્ધિ મલે સવિ આઈ રે.

શ્રી ઉપાધ્યાયપદ ના ખમાસમણા ના દુહા

તપ સજ્ઝાયે રત સદા,
દ્વાદશ અંગના ધ્યાતા રે.,

ઉપાધ્યાય તે આતમા,
જગહબંધવ જગભ્રાતા રે.

વીરો જિનેશ્વર ઉપદિશે,
તુમ્હેં સાંભલજો ચિત્ત લાઈ રે

આતમધ્યાને આતમા,
રિદ્ધિ મલે સવી આઈ રે.

શ્રી સાધુપદ ના ખમાસમણા ના દુહા

અપ્રમત જે નિત રહે,
નવી હરખે નવી શોચે રે,

સાધુ સુધા તે આતમા,
શું મુંડે શું લોચે રે…?

વીર જિનેશ્વર ઉપદિશે,
તુમે સાંભર જો ચિત્ત લાઈ રે,

આતમધ્યાને આતમા,
રિદ્ધિ મલે સવિ આઈ રે.

શ્રી દર્શનપદ ના ખમાસમણા ના દુહા

શમ સંવેગાદિક ગુણા,
ક્ષય ઉપશમ જે આવે રે,

દર્શન તેહી જ આતમા,
શું હોય નામ ધરાવે રે.

વીર જિનેશ્વર ઉપદિશે,
તુમ્હેં સાંભલ જો ચિત્ત લાઈ રે.

આતમધ્યાને આતમા,
રિદ્ધિ મલે સવિ આઈ રે.

શ્રી જ્ઞાનપદ ના ખમાસમણ ના દુહા

જ્ઞાનાવરણીય જે કર્મ છે,
ક્ષય ઉપશમ તસ થાય રે

તો હુએ એહી જ આત્મા,
જ્ઞાને અબોધતા જાય રે

વીર જિનેશ્વર ઉપદિશે,
તુમ્હેં સાંભલ જો ચિત્ત લાઈ રે

આતમધ્યાને આતમા,
રિદ્ધિ મલે સવિ આઈ રે.

શ્રી ચારિત્રપદ ના ખમાસમણ ના દુહા

જાણ ચારિત્ર તે આતમા,
નીજ સ્વભાવમાં રમતો રે

લેશ્યા શુદ્ધ અલંકર્યો,
મોહ બને નવી ભમતો રે

વીર જિનેશ્વર ઉપદિશે,
તુમ્હેં સાંભલ જો ચિત્ત લાઈ રે

આતમધ્યાને આતમા,
રિદ્ધિ મલે સવિ આઈ રે.

શ્રી તપપદ ના ખમાસમણ ના દુહા

ઇચ્છારેધે સંવરી,
પરિણતિ સમતા યોગેરે;

તપ તે એહી જ આતમા,
વર્તે નિજ ગુણ ભોગે રે.

વીર જિનેશ્વર ઉપદિશે,
તુમ્હેં સાંભલ જો ચિત્ત લાઈ રે

આતમધ્યાને આતમા,
રિદ્ધિ મલે સવિ આઈ રે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *